Khodiyar Jayanti 29.01.2023.
Read Time:48 Second
આજે ખોડીયાર જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ મ્યુનિસિપલ શાળાની પાછળ આવેલ ખોડીયારમાનુ તથા ગોગા મહારાજ નું મંદિર ખાતે તમામ બાળકોને પાણીપુરી આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ખોડીયારમાના મંદિરે ગોગા મહારાજના મંદિરે હોમ હવન પણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ બાળકો યુવાનો વડીલોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો એમ મૌલિક અતુલભાઇ પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે
Average Rating