Ambajee Padyatra Seva Camp 2023.

Ambajee Padyatra Seva Camp 2023.

Share with:


Read Time:1 Minute, 26 Second

Ambajee Padyatra Seva Camp 2023.

Ambajee Padyatra Seva Camp 2023.

અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વક્તાપુર હિંમતનગર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21/ 9 /2023 થી તારીખ- 25 /9 /2023 સુધી સતત 24 કલાક ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર તેમજ માલિશ નું સ્પેશિયલ આયુર્વેદિક તેલ વિતરણ શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વિઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વાનગીઓ જેમાં મોહનથાળ ,જલેબી ,દૂધપાક, પૂરી શાક ભાજીપાઉ લાઈવ ઢોકળા પાણીપુરી, ગોટા ચા -નાસ્તો ,સેવ ઉસણ, મઠીયા ,કઢી ખીચડી વાનગીઓ ભાવિક ભક્તોને સતત 24 કલાક પીરસવામાં આવી હતી અને આ કેમ્પ હજુ તારીખ -25 /9/ 2023 સોમવાર સુધી ચાલુ રહેશે એમ સંસ્થાના પ્રમુખ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યુ છે સૌ ભક્તોની આ પદયાત્રા અંબાજી જગદંબા ભાવથી પૂર્ણ કરે તેવી માના ચરણોમાં મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Purushottam Mas Katha.18.07.2023 to 16.08.2023.Shree Sankat Mochan Hanuman Bhakta Mandal, Vinzol, Ahmedabad. Previous post Purushottam Mas Katha.18.07.2023 to 16.08.2023.Shree Sankat Mochan Hanuman Bhakta Mandal, Vinzol, Ahmedabad.
ભાવનગર આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે પ્રથમ નવરાત્રીએ જતા પગપાળા યાત્રાળુઓની સેવામાં તા.13/10/2023 તથા 14/10/2023 ના રોજ… Next post ભાવનગર આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે પ્રથમ નવરાત્રીએ જતા પગપાળા યાત્રાળુઓની સેવામાં તા.13/10/2023 તથા 14/10/2023 ના રોજ…
Open chat
Hello
Welcome at NGO Website