ભાવનગર આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે પ્રથમ નવરાત્રીએ જતા પગપાળા યાત્રાળુઓની સેવામાં તા.13/10/2023 તથા 14/10/2023 ના રોજ…
Read Time:46 Second
ભાવનગર આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે પ્રથમ નવરાત્રીએ જતા પગપાળા યાત્રાળુઓની સેવામાં તા.13/10/2023 તથા 14/10/2023 ના રોજ ધોળકા થી ભાવનગર સુધી હળવો નાસ્તો મેડિકલ દવા માલિશ સેવા કેમ્પ અમદાવાદના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિ પીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ વિંઝોલ વટવા GIDC અમદાવાદ દ્વારા ફરતો સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે જય ખોડિયાર
Average Rating