Girnar Parikrama 04.11.2022 to 06.11.2022.
Read Time:39 Second
શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વટવા જીઆઈડીસી તથાશક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગિરનારની પરિક્રમા જુનાગઢ ખાતે સતત ત્રણ દિવસ સુધી 24 કલાક મેડિકલ સેવા બીપી ડાયાબિટીસ,ચેકઅપ કરવાની સેવા તેમજ માલિશ કેન્દ્ર તમામ દવાઓ ફ્રીમાં આ તમામ સેવા વિનામૂલ્ય કરવામાં આવી હતી એમ આ સંસ્થાના પ્રમુખ અતુલભાઇ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે
Average Rating