વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ…

ગરીબ વિધવા બહેનોને તેમના પુત્ર -પુત્રી ને અભ્યાસ અર્થે શાળા ખુલતા પહેલા વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતુ.

ધંધુકા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદ પીર ખાતે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ….

ધંધુકા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદ પીર ખાતે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૨ દિવસ માટે).

ભાવનગર ખોડિયાર મંદિર જતા પદયાત્રીઓ માટે…

ભાવનગર ખોડિયાર મંદિર જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૩ દિવસ માટે) ભાદરવા વદ શ્રાદ્ધ પક્ષ...

જુનાગઢ લીલી પરિક્રમા જતા પદયાત્રીઓ માટે …

જુનાગઢ લીલી પરિક્રમાઅે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૩ દિવસ માટે) કારતક સુદ અગિયારસ તુલસી...

અંબાજી જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક …

અંબાજી જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૫ દિવસ માટે)

સંસ્થા ને દાન આપ માટેની વિગતો…

આ સંસ્થાને ગુજરાત સરકાર મારફતે માન્યતા મળેલ છે.જે સંસ્થા રજિસ્ટરડ છે. તેમજ આ સંસ્થાને ભારત સરકાર માન્ય આવક વેરા વિભાગ દ્ધારા Income Tax 12A, 80G,...

શ્રી સંકટ મોચન હનુમાન મંદિર, વિંઝોલ ખાતે ભવ્ય..

હનુમાન જયંતિ ના દિવસે શ્રી સંકટ મોચન હનુમાન મંદિર, વિંઝોલ ખાતે ભવ્ય મારુતિ યજ્ઞ કરી 7000 ભક્તો ને ભોજન પ્રસાદ પીરસવામા આવે છે

પાવાગઢ જતા પદયાત્રીઓ માટે …

પાવાગઢ જતા પદયાત્રીઓ માટે હાલોલ પંચમહાલ ખાતે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે. ( ચૈત્રી સુદ નવરાત્રીમા ૪...

ડાકોર જતા પદયાત્રીઓ માટે….

ડાકોર જતા પદયાત્રીઓડાકોર જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે. (હોળી પુનમે ૬ દિવસ માટે)વિશ્રામની સેવા...

Open chat
Hello
Welcome at NGO Website