આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24 કલાક
Read Time:1 Minute, 8 Second
આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24 કલાક 4 નાઇટ 5 દિવસ માટે રાખેલ છે જેમાં અલગ અલગ વાનગીઓ જેમ કે ચોખા ઘીના ફાળા લાપસી લાડુ મોહનથાળ જલેબી દૂધ પાક ખીર મહાપ્રસાદ માં શીરો દાળ ભાત લાઈ ઢોકળા આઈસ્ક્રીમ પૂરી અલગ અલગ શાક ખીચડી કઢી ગરમ ગોટા બ્રેડ પકોડા નાસ્તામાં તેમજ જમવામાં પીરસવામાં આવે છે જેમાં આપેલ દાન કરમુક્તિ વાળું છે આ સેવાનો લાભ લેવા વિનંતી છે અતુલભાઇ રાવજીભાઈ પટેલ શ્રી સંકટ મોચન હનુમાન મંડળ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ બેન્ક એકાઉન્ટની ની વિગતો આ પત્રિકામાં સામેલ છે જય અંબે.
Average Rating