જુનાગઢ લીલી પરિક્રમા જતા પદયાત્રીઓ માટે …
Read Time:23 Second
જુનાગઢ લીલી પરિક્રમાઅે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૩ દિવસ માટે) કારતક સુદ અગિયારસ તુલસી વિવાહ બાદ બોરદેવી સાકર આંબલી નાગદેવતા મંદિર પાસે.
Average Rating