Girnar Parikrama 04.11.2022 to 06.11.2022.

https://youtu.be/UtJ2Cuxuf3U શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ વટવા જીઆઈડીસી તથાશક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગિરનારની પરિક્રમા જુનાગઢ ખાતે સતત ત્રણ દિવસ સુધી 24 કલાક મેડિકલ...

અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે કેમ્પ 04.09.2022.

https://youtu.be/5wztMPdx4-I અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ વટવા વિઝોલના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ...

આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24 કલાક

આગામી ભાદરવા માસમાં પગપાળા જતા અંબાજીના ભક્તો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદ મેડિકલ સેવા માલિશ કેન્દ્ર વિશ્રામ ગૃહ વિગેરે સેવા 24...

ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વિઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ખાતે પૂજ્ય દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુધરાવાળા નુ ગુરુ પૂજન

ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વિઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ખાતે પૂજ્ય દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુધરાવાળા નુ ગુરુ પૂજન

આંખોની તપાસ કરી નંબર કાઢી આપવામાં આવશે.

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ખાતે આજ રોજ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા GIDC દ્વારા તેમજ માનનીય...

કોરોના મહામારી વર્ષ 2019 માર્ચ ની સેવાઓ…

વર્ષ 2019 માર્ચ મા જ્યારે લોકડાઉન થયુ ત્યારે આ સંસ્થા દ્વારા સતત 1.5 મહિના સુધી 2 ટાઇમ મિષ્ટાન સાથે પાકુ ભોજન પર-પ્રાંતિયો, કામદારો તથા જરૂરીયાતમંદોને...

વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ…

ગરીબ વિધવા બહેનોને તેમના પુત્ર -પુત્રી ને અભ્યાસ અર્થે શાળા ખુલતા પહેલા વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતુ.

Open chat
Hello
Welcome at NGO Website