સંસ્થા ને દાન આપ માટેની વિગતો…
આ સંસ્થાને ગુજરાત સરકાર મારફતે માન્યતા મળેલ છે.જે સંસ્થા રજિસ્ટરડ છે. તેમજ આ સંસ્થાને ભારત સરકાર માન્ય આવક વેરા વિભાગ દ્ધારા Income Tax 12A, 80G,...
શ્રી સંકટ મોચન હનુમાન મંદિર, વિંઝોલ ખાતે ભવ્ય..
હનુમાન જયંતિ ના દિવસે શ્રી સંકટ મોચન હનુમાન મંદિર, વિંઝોલ ખાતે ભવ્ય મારુતિ યજ્ઞ કરી 7000 ભક્તો ને ભોજન પ્રસાદ પીરસવામા આવે છે
પાવાગઢ જતા પદયાત્રીઓ માટે …
પાવાગઢ જતા પદયાત્રીઓ માટે હાલોલ પંચમહાલ ખાતે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે. ( ચૈત્રી સુદ નવરાત્રીમા ૪...
ડાકોર જતા પદયાત્રીઓ માટે….
ડાકોર જતા પદયાત્રીઓડાકોર જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે. (હોળી પુનમે ૬ દિવસ માટે)વિશ્રામની સેવા...
Contact Us
Contact UsPresident: Shri Atulbhai Ravjibhai Patel.Ph: 9328784692, 9327484833.Address: Patel Vas, Hathijan, Ta.Vatva, Ahmedabad. 382445.Gujarat State, INDIA.