Breaking Moments

ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વિઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ખાતે પૂજ્ય દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુધરાવાળા નુ ગુરુ પૂજન

ગુરુપૂર્ણિમા નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વિઝોલ વટવા જીઆઇડીસી અમદાવાદ ખાતે પૂજ્ય દીનાનાથ ભોળાનાથ શાસ્ત્રી પુધરાવાળા નુ ગુરુ પૂજન

આંખોની તપાસ કરી નંબર કાઢી આપવામાં આવશે.

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ ગામ ખાતે આજ રોજ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા GIDC દ્વારા તેમજ માનનીય...

કોરોના મહામારી વર્ષ 2019 માર્ચ ની સેવાઓ…

વર્ષ 2019 માર્ચ મા જ્યારે લોકડાઉન થયુ ત્યારે આ સંસ્થા દ્વારા સતત 1.5 મહિના સુધી 2 ટાઇમ મિષ્ટાન સાથે પાકુ ભોજન પર-પ્રાંતિયો, કામદારો તથા જરૂરીયાતમંદોને...

વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ…

ગરીબ વિધવા બહેનોને તેમના પુત્ર -પુત્રી ને અભ્યાસ અર્થે શાળા ખુલતા પહેલા વિના મુલ્યે નોટબુક ચોપડા વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતુ.

ધંધુકા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદ પીર ખાતે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ….

ધંધુકા પાસે આવેલ સુપ્રસિદ્ધ ભડિયાદ પીર ખાતે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૨ દિવસ માટે).

ભાવનગર ખોડિયાર મંદિર જતા પદયાત્રીઓ માટે…

ભાવનગર ખોડિયાર મંદિર જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૩ દિવસ માટે) ભાદરવા વદ શ્રાદ્ધ પક્ષ...

જુનાગઢ લીલી પરિક્રમા જતા પદયાત્રીઓ માટે …

જુનાગઢ લીલી પરિક્રમાઅે જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૩ દિવસ માટે) કારતક સુદ અગિયારસ તુલસી...

અંબાજી જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક …

અંબાજી જતા પદયાત્રીઓ માટે ૨૪ કલાક ભોજન પ્રસાદ, દવા, તબીબી સેવા, વિશ્રામની સેવા વગેરે આપવામાં આવે છે.(૫ દિવસ માટે)

Open chat
Hello
Welcome at NGO Website